રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા, આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ અને ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ છે. જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો છે. આજે મૃત્યુ પામનાર દર્દીઓમાં રાજકોટના ૬, જેતલસરના ૧, નરીચણાના ૧, અને જામકંડોરાણાના ૧ દર્દીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. રાજકોટ જંગલેશ્વરના હાજીભાઈ ઇસ્લામભાઈ પરમાર (ઉ.૭૦), સત્યમ્ પાર્કના માલુબેન રઘુભાઇ (ઉ.૫૬), સુભાષનગરના જયાબેન નાનજીભાઇ પરમાર (ઉ.૫૫), રણછોડનગરના રામભાઇ રાઘવભાઇ કાપડીયા (ઉ.૮૧-રિપોર્ટ બાકી), રણછોડનગરના મનિષભાઇ ગુલાબભાઇ સવાણી (ઉ.૪૦), લક્ષ્મીવાડી મેઇન રોડના હિતેષભાઇ પ્રભાશંકરભાઇ ઉપાધ્યાય (ઉ.૪૭), જેતલસરના સતારભાઇ ઇસ્માઇલભાઇ બેલીમ (ઉ.૭૦), ધ્રાંગધ્રા નારીચાણાના ગોમતીબેન … Continue reading રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના વધુ ૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા, આજે પણ ૮ દર્દીઓ તો માત્ર સિવિલના જ અને ૧ દર્દીએ ખાનગી હોસ્પીટલમાં જીવ ગુમાવ્યો